Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

વારસામાં મળેલું સોનુ નિયમની મર્યાદામાં નહિ રહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 ડિસેમ્બર, 2016 થી સ્પષ્ટ કરી દીધું છે કે સોના રાખવા અંગેનો નિયમ હોવા છતાં પણ તેની મર્યાદા નથી, જો કે તેના માટે કેટલીક શરતો છે.

Gold Price Today :  દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:32 AM

સોનુ(GOLD)ભારતીય રોકાણકારોમાં ઘણું આકર્ષણ ધરાવે છે. ભારતીય ગૃહિણીઓને સોનામાં ખુબ રસ હોય છે.ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યમાં સોના-ચાંદીની ખરીદી થાય છે. આ જ કારણ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાત(Gold Import)કરનાર દેશ બન્યો છે. તમે પણ સોનામાં રોકાણ કરો છો, તો કેટલાક નિયમો જાણવા જરૂરી છે નહીં તો આવકવેરા (Income Tax)વિભાગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કોરોનાકાળમાં સોનુ રોકાણકારો માટે એક પ્રિય માધ્યમ બન્યું છે. વર્ષ-2020 માં સોનાએ 30 ટકાથી વધુ વળતર આપ્યું હતું. અંદાજ છે કે આ વર્ષે પણ તે સારું વળતર આપશે. સોના અંગે સરકારે કેટલાક નિયનો જારી કાર્ય છે.

ઘરમાં સોનુ રાખવાની મર્યાદા છે આવકવેરા કાયદા અનુસાર ઘરમાં સોના રાખવાની મર્યાદા છે. આ મર્યાદાનો આવક સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિની કોઈ આવક છે કે નહીં તે સુવર્ણ રાખવાની મર્યાદાને અસર કરતું નથી. જો સ્ત્રી પરિણીત છે તો તે તેની પાસે 500 ગ્રામ જેટલું સોનું રાખી શકે છે. જો કોઈ છોકરી લગ્ન ન કરે તો તે 250 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. પુરુષો માટે આ મર્યાદા 100 ગ્રામ છે.

મર્યાદાથી વધુ સોનુ રાખવા પર પૂછપરછ થઈ શકે છે જો કોઈની પાસે આ મર્યાદા કરતા વધુ સોનું છે, તો આવકવેરા અધિકારીને પૂછપરછ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ બાબતે તે શું નિર્ણય લે છે તે કરવેરા અધિકારીની મુનસફી પર આધારીત છે. પારિવારિક રિવાજોને ધ્યાનમાં રાખીને ટેક્સ વિભાગના અધિકારીઓ આ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

વારસામાં મળેલું સોનુ નિયમની મર્યાદામાં નહિ રહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 ડિસેમ્બર, 2016 થી સ્પષ્ટ કરી દીધું છે કે સોના રાખવા અંગેનો નિયમ હોવા છતાં પણ તેની મર્યાદા નથી, જો કે તેના માટે કેટલીક શરતો છે. જો તમને સોનું વારસામાં મળ્યું છે તો ટેક્સ વિભાગના અધિકારીઓ તમને સવાલો પૂછશે અને સાચો જવાબ આપીને તમે કોઈપણ કાર્યવાહીથી બચી શકશો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51860.00 +93.00 (0.18%) –  09:22 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53487
Rajkot 53507
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52150
Mumbai 51660
Delhi 51660
Kolkata 51660
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 48241
USA 47389
Australia 47289
China 47407
(Source : goldpriceindia)

આ  પણ વાંચો : Opening Bell : ક્રૂડના ભાવમાં ભડકાની વૈશ્વિક બજારો ઉપર અસર દેખાઈ, સેન્સેક્સ 57190 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : શું ચાર્ટ બની ગયા પછી પણ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળશે? જાણો રેલવે ટિકિટ કેન્સલેશન સંબંધિત નિયમ

નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
g clip-path="url(#clip0_868_265)">