સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો

સોનામાં છેલ્લા 30 દિવસમાં 1500 રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો છે એટલે કે સોનું એક મહિના પહેલા 62 કે 64 હજારનું હતું તે હવે 75 હજારને પાર કરી ચૂક્યું છે. જોકે બજારમાં સોનાનો ભાવ વધતા કોઈ મોટી અસર જોવા મળી નથી.

સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:49 PM

વર્ષો પહેલાથી લોકો મોટાભાગે પૈસાનું રોકાણો સોના ચાંદીમાં કરતા આવ્યા છે કેમકે સોનાની કિંમત વધતા તે પૂરતા ભાવે વહેંચી શકાય છે અને ખરીદી પણ શકાય છે, પરંતુ છેલ્લા એક મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સોનું અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે.

જે સોનાનો એક મહિના પહેલા 64000 રૂપિયા ભાવ હતો તેનો આજે 75 હજાર રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ 80 હજાર સુધી સોનું પહોંચે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

સોનામાં ભાવ વધારા પાછળનાં કારણો

  • વૈશ્વિક સ્તરે રશિયા – યુકેન યુદ્ધ જે ઘણા સમયથી ચાલી રહ્યું છે
  • વૈશ્વિક હાલાકીમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયેલની યુદ્ધની સ્થિતિ
  • વિશ્વની આર્થિક મહાસત્તાઓ જેમાં ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ
  • ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાનું તાત્પર્ય

આ તમામ કારણોને લઈને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને જેને કારણે જ સોનાના ભાવમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

સોના ચાંદીનો ભાવ વધતા શું છે બજારમાં અસર

  • સોના ચાંદીનો ભાવ વધતા બજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી.
  • સામાન્ય રીતે સોના ચાંદીનો ભાવ વધતો હોય છે ત્યારે ગ્રાહકો દાગીના વાંચતા હોય છે પરંતુ આ વખતે એવી કોઈ અસર જોવા મળી નથી.
  • સોનાનો ભાવ વધ્યો છે આમ છતાં 14 અને 18 કેરેટ એટલે કે લાઇટ વેઈટ દાગીનાની ખરીદી વધી છે.
  • જોકે અત્યારના સંજોગોમાં 22 કેરેટ સોનાની દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો છે.
  • સોનાના સિક્કા, પેપર ગોલ્ડ અને સરકારની સોવેનીયર ગોલ્ડમાં પણ રોકાણો વધ્યા છે.

આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ આ ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દિવાળીની તારીખો સુધી સોનાના ભાવમાં તેજી જોવા મળશે. લોકોને પણ લાગી રહ્યું છે કે સોનાનો ભાવ હજી વધશે જેને કારણે હવે જો 70 હજારની આસપાસ સોનાનો ભાવ પહોંચશે તો હજી પણ સોનાની ખરીદીમાં વધારો જોવા મળી શકે છે.

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">