સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો

સોનામાં છેલ્લા 30 દિવસમાં 1500 રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો છે એટલે કે સોનું એક મહિના પહેલા 62 કે 64 હજારનું હતું તે હવે 75 હજારને પાર કરી ચૂક્યું છે. જોકે બજારમાં સોનાનો ભાવ વધતા કોઈ મોટી અસર જોવા મળી નથી.

સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:49 PM

વર્ષો પહેલાથી લોકો મોટાભાગે પૈસાનું રોકાણો સોના ચાંદીમાં કરતા આવ્યા છે કેમકે સોનાની કિંમત વધતા તે પૂરતા ભાવે વહેંચી શકાય છે અને ખરીદી પણ શકાય છે, પરંતુ છેલ્લા એક મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સોનું અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે.

જે સોનાનો એક મહિના પહેલા 64000 રૂપિયા ભાવ હતો તેનો આજે 75 હજાર રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ 80 હજાર સુધી સોનું પહોંચે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

સોનામાં ભાવ વધારા પાછળનાં કારણો

  • વૈશ્વિક સ્તરે રશિયા – યુકેન યુદ્ધ જે ઘણા સમયથી ચાલી રહ્યું છે
  • વૈશ્વિક હાલાકીમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયેલની યુદ્ધની સ્થિતિ
  • વિશ્વની આર્થિક મહાસત્તાઓ જેમાં ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ
  • ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાનું તાત્પર્ય

આ તમામ કારણોને લઈને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને જેને કારણે જ સોનાના ભાવમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

સોના ચાંદીનો ભાવ વધતા શું છે બજારમાં અસર

  • સોના ચાંદીનો ભાવ વધતા બજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી.
  • સામાન્ય રીતે સોના ચાંદીનો ભાવ વધતો હોય છે ત્યારે ગ્રાહકો દાગીના વાંચતા હોય છે પરંતુ આ વખતે એવી કોઈ અસર જોવા મળી નથી.
  • સોનાનો ભાવ વધ્યો છે આમ છતાં 14 અને 18 કેરેટ એટલે કે લાઇટ વેઈટ દાગીનાની ખરીદી વધી છે.
  • જોકે અત્યારના સંજોગોમાં 22 કેરેટ સોનાની દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો છે.
  • સોનાના સિક્કા, પેપર ગોલ્ડ અને સરકારની સોવેનીયર ગોલ્ડમાં પણ રોકાણો વધ્યા છે.

આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ આ ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દિવાળીની તારીખો સુધી સોનાના ભાવમાં તેજી જોવા મળશે. લોકોને પણ લાગી રહ્યું છે કે સોનાનો ભાવ હજી વધશે જેને કારણે હવે જો 70 હજારની આસપાસ સોનાનો ભાવ પહોંચશે તો હજી પણ સોનાની ખરીદીમાં વધારો જોવા મળી શકે છે.

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">