ટાટા સમૂહમાં ફરીથી કામ નથી કરવા માગતા સાયરસ મિસ્ત્રી, જાણો શું કહ્યું?

NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદમાં સાયરસ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ જે પણ કાર્યકાળ બાકી હોય તે મુજબ સાયરસ મિસ્ત્રીની ફરીથી વરણી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે ટાટા સંસ NCLATના ચુકાદાથી સહમત નથી આથી કંપની આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયી છે. સુપ્રીમ કોર્ટેમાં NCLATના ચુકાદાને […]

ટાટા સમૂહમાં ફરીથી કામ નથી કરવા માગતા સાયરસ મિસ્ત્રી, જાણો શું કહ્યું?
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 12:54 PM

NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદમાં સાયરસ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ જે પણ કાર્યકાળ બાકી હોય તે મુજબ સાયરસ મિસ્ત્રીની ફરીથી વરણી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે ટાટા સંસ NCLATના ચુકાદાથી સહમત નથી આથી કંપની આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયી છે. સુપ્રીમ કોર્ટેમાં NCLATના ચુકાદાને પડકારવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

tata-sons-challenged-in-supreme-court-in-cyrus-mistry-case

આ પણ વાંચો :  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ, જાણો શું હતો વિવાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ બધાની વચ્ચે જે વ્યક્તિ લડી રહ્યાં છે તે સાયરસ મિસ્ત્રીએ જ કંપનીમાં ફરીથી જોડાવાની ના પાડી છે. એક સ્ટેટમેન્ટ જારી કરીને આ વાતનો ખૂલાસો સાયરસ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો છે. રવિવારના રોજ સાયરસ મિસ્ત્રીએ એક નિવેદન આપ્યું છે કે તેઓએ સારી રીતે કંપનીના માપદંડો મુજબ કામ કર્યું. કોઈ વ્યક્તિ વિશેષ કે મારા હિતથી વધારે હિત ટાટા સમૂહનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આ લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ટાટા સંસને એનસીએલએટીએ આદેશ આપ્યો હતો કે સાયરસ મિસ્ત્રીને પરત કંપનીમાં લેવામાં આવે. જો કે સાયરસ મિસ્ત્રીએ કંપનીમાં પરત આવવાનો ઈનકાર કરી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">