CBDT દ્વારા કરમુક્તિના લાભ પરત ખેંચાયા, ULIPમાં 2.5 લાખથી વધુના પ્રીમિયમ પર નહિ મળે ટેક્સમાં છૂટ

CBDT એ આવકવેરાની કલમ 10 (10d) હેઠળ જારી કરાયેલ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે 2020-21 પછી ULIP પર કર મુક્તિની ગણતરી માટે કુલ પ્રીમિયમની મર્યાદા રૂ.2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.

CBDT દ્વારા કરમુક્તિના લાભ પરત ખેંચાયા, ULIPમાં 2.5 લાખથી વધુના પ્રીમિયમ પર નહિ મળે ટેક્સમાં છૂટ
ULIPમાં 2.5 લાખથી વધુના પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ નહિ મળે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:57 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નાણાકીય વર્ષ 2021-22 માટે યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP) પર કર મુક્તિની મર્યાદામાં ઘટાડો કર્યો છે જેનાથી કરદાતાઓને મોટો આંચકો લાગ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા પરિપત્રમાં બોર્ડે આવકવેરા મુક્તિ માટે યુલિપના પ્રીમિયમની મર્યાદા રૂ. 2.5 લાખ કરી છે. જે કરદાતાઓ વધુ પ્રીમિયમ ચૂકવે છે તેમણે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ ચૂકવવો પડશે. નાણામંત્રી નિર્મલા સીમાતરમને બજેટ 2020-21માં જ આ જોગવાઈ કરી હતી જે ચાલુ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે.

CBDT એ આવકવેરાની કલમ 10 (10d) હેઠળ જારી કરાયેલ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે 2020-21 પછી ULIP પર કર મુક્તિની ગણતરી માટે કુલ પ્રીમિયમની મર્યાદા રૂ.2.5 લાખથી વધુ ન હોવી જોઈએ. વાસ્તવમાં ULIP એ આવકવેરા કપાત માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો વિકલ્પ છે કારણ કે તે ડબલ ટેક્સ કપાત ઓફર કરે છે. પ્રથમ જ્યારે વીમો ખરીદવામાં આવે છે ત્યારે તેનું પ્રીમિયમ આવકવેરાની કલમ 80C હેઠળ કર કપાતપાત્ર છે. આ મહત્તમ રૂ. 1.5 લાખ હોઈ શકે છે. બીજી મુક્તિ આવકવેરાની કલમ 10 (10d) હેઠળ વીમા પર વીમાની રકમ પર ઉપલબ્ધ છે જેના પર અમુક વિશેષ નિયમો પણ લાગુ પડે છે. સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે જેનાથી ટેક્સ મુક્તિની મર્યાદાને અસર થશે.

નવો કાયદો શું કહે છે?

ફાઇનાન્સ એક્ટ 2021 જણાવે છે કે જો યુલિપનું કુલ પ્રીમિયમ રૂ. વાર્ષિક 2.5 લાખથી વધુ હોય તો તેના પરની વીમાની રકમ આવકવેરા મુક્તિના અવકાશમાંથી બાકાત રાખવામાં આવશે. સૂચિતાર્થ સ્પષ્ટ છે કે જો કોઈ કરદાતાએ રૂ. 2.5 લાખથી વધુનું પ્રીમિયમ ચૂકવ્યું હોય તેમાં સમ એશ્યોર્ડ રકમમાં બોનસ તરીકે મળેલી રકમનો પણ સમાવેશ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પોલિસી પ્રભાવિત થશે નહીં

1 ફેબ્રુઆરી, 2021 પહેલાં કરવામાં આવેલી ખરીદી પર નવા નિયમોની અસર થશે નહીં અને કરદાતાઓ ભવિષ્યની વીમા રકમ પર અગાઉની જેમ જ આવકવેરા કપાતનો દાવો કરી શકશે. આ પછી ખરીદેલ તમામ યુલિપ પર પ્રીમિયમની મહત્તમ મર્યાદા લાગુ થશે. જો કરદાતા એક કરતાં વધુ પોલિસી ખરીદે છે, તો તેની ગણતરી તમામ પોલિસીના કુલ પ્રીમિયમને ઉમેરીને કરવામાં આવશે.

આ કિસ્સામાં તમને સંપૂર્ણ છૂટ મળશે

જો વીમાધારક પોલિસીની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે તો તેના પરિવારને વીમાની રકમ તરીકે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ રકમ પર કર મુક્તિ આપવામાં આવશે. ભલે આ વીમાનું પ્રીમિયમ 2.5 લાખની મર્યાદાથી વધુ હોય.

આ પણ વાંચો :  Adani Wilmar IPO : ગ્રે માર્કેટ લગાવી રહ્યું છે Gautam Adani ની કંપનીના ધમાકેદાર લિસ્ટિંગનું અનુમાન, જાણો કેટલું છે GMP

આ પણ વાંચો : SENSEX ની TOP 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.53 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો, કરો એક નજર બજારની સ્થિતિ ઉપર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">