BUDGET 2021 : નિર્મલા સીતારમન તરફ સીનીયર સીટીઝનની શું છે અપેક્ષાઓ ? જાણો અહેવાલમાં

BUDGET 2021: બેંકો વૃદ્ધોને (senior citizen) સેવિંગ્સ એકાઉન્ટ યોજનાની સુવિધા આપી રહી છે. આ યોજના હેઠળ, તેઓ રૂ 15 લાખ જમા કરાવી શકે છે. વડીલોને આકર્ષક વ્યાજ મળે છે, પરંતુ વ્યાજ પર વેરો હોવાને કારણે, મોટાભાગના વડીલો તેમની આજીવન કમાણી આ યોજનામાં જમા કરાવવાનું ટાળે છે.

BUDGET 2021 : નિર્મલા સીતારમન તરફ સીનીયર સીટીઝનની શું છે અપેક્ષાઓ ? જાણો અહેવાલમાં
પેન્શનર્સની પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 12:30 PM

BUDGET 2021: બેંકો વૃદ્ધોને (senior citizen) સેવિંગ્સ એકાઉન્ટ યોજનાની સુવિધા આપી રહી છે. આ યોજના હેઠળ, તેઓ રૂ 15 લાખ જમા કરાવી શકે છે. વડીલોને આકર્ષક વ્યાજ મળે છે, પરંતુ વ્યાજ પર વેરો હોવાને કારણે, મોટાભાગના વડીલો તેમની આજીવન કમાણી આ યોજનામાં જમા કરાવવાનું ટાળે છે. જો આ ખાતામાં જમા કરાયેલ રકમ પર મળેલ વ્યાજ કરમુક્ત થાય છે, તો વૃદ્ધોને આર્થિક રાહત મળશે. હાલમાં 50 હજાર સુધીનું વ્યાજ આવકવેરામાંથી મુક્તિ 80 TTB હેઠળ મેળવવામાં આવે છે. જો તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવે તો વૃદ્ધોને મોટી રાહત મળશે,કારણ કે વૃદ્ધાવસ્થામાં વ્યાજથી થતી આવક વૃદ્ધોના જીવન નિર્વાહ માટે મોટો ટેકો છે.

આ વખતે અસાધારણ સંજોગોમાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ અર્થતંત્રના સંકોચનના તબક્કા વચ્ચે રજૂ કરવામાં આવશે. કોરોના રોગચાળો એ આખી દુનિયામાં એક મોટુ સંકટ છે અને ભારતીય અર્થવ્યવસ્થાને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ માઇનસ 23.9 ટકા હતો તે પછી માઇનસ સાડા સાત ટકા હતો. નાણામંત્રીએ એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તેઓ ટ્રેઝરી મોરચે દેશને મજબૂત કરવા પગલાં લેવા પડશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નાણા પ્રધાન સમક્ષ આર્થિક વૃદ્ધિ માટે રાહત પેકેજ આપવું અને રોજગારી વધારવી એ મુખ્ય અગ્રતા રહેશે. આ સિવાય હેલ્થકેર, સ્ટાર્ટઅપ, ક્લીન એનર્જી, એજ્યુકેશન, કુશળતા વગેરે જેવા ઘણા ક્ષેત્રની બજેટમાંથી અપેક્ષાઓ છે. રોગચાળાના અનુભવ પછી આરોગ્યસંભાળમાં જાહેર ખર્ચને બમણા ફાળવવા જોઈએ. આ વર્ષે, રસીકરણ અભિયાન પણ 50 કરોડથી વધુ લોકોને રસીકરણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. એકંદરે, બજેટથી બધાને રાહત મળે તેવી અપેક્ષા છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">