SBI એ ખાતેદારોને આપી મોટી રાહત, હવે ઘરે બેઠાં KYC અપડેટ કરી શકાશે , જાણો કઈ રીતે ?

સંપૂર્ણ દેશ હાલ કોરોના મહામારીથી પરેશાન છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ ખાતાધારકને KYC અપડેટ માટે તેમને બ્રાન્ચમાં જવાની જરૂર નથી.

SBI એ  ખાતેદારોને આપી મોટી રાહત, હવે ઘરે બેઠાં  KYC  અપડેટ કરી શકાશે , જાણો કઈ રીતે ?
State Bank of India
Follow Us:
| Updated on: May 02, 2021 | 2:56 PM

સંપૂર્ણ દેશ હાલ કોરોના મહામારીથી પરેશાન છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે તેની તમામ શાખાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ખાતાધારકને KYC અપડેટ માટે તેમને બ્રાન્ચમાં બોલાવવાની જરૂર નથી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે 31 મે સુધી ગ્રાહકોની પોસ્ટ અને ઇમેઇલ દ્વારા KYC અપડેટ કરાવાઈ શકે છે.

આ બાબતે બેંકે ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ‘કોવિડ -19 મહામારીના કારણોસર દેશના ઘણા ભાગોમાં લકડાઉન છેજે કારણોસર બેંકે આ નિર્ણય કર્યો છે. કસ્ટમરે KYC અપડેટ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ ઇમેઇલ દ્વારા કરે અપડેટ્સ માટે બેંક જવાની જરૂર નથી. ‘KYC ના થવાની પરિસ્થિતિ માં ખાતા ની લેણ – દેણ પર રોક લાગી શકે છે . RBIના નિયમો અંગેઅનુસાર ચોક્સ સમયગાળામાં અપડેટ જરૂરી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

KYC ક્યારે કરવાનું હોય છે ? બેંક સામાન્ય રીતે ઓછા જોખમવાળા ગ્રાહકોને દર દસ વર્ષે KYC અપડેટ કરવા કહે છે. બીજી બાજુ મધ્યમ જોખમ ધરાવતા ગ્રાહકોને દર આઠ વર્ષે KYC અપડેટ કરવું પડે છે જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રાહકે દર બે વર્ષે KYCને અપડેટ કરવું ફરજીયાત છે. આ કેટેગરી મૂલ્ય અને વ્યવહારના આધારે નક્કી કરવામાં આવે છે.

KYC માટે કયા દસ્તાવેજો આવશ્યક છે? KYC માટે ગ્રાહકોએ તેમની આઈડી પ્રૂફ અને સરનામાંનો પુરાવો આપવો પડશે. SBIએ વ્યક્તિગત, સગીર, એનઆરઆઈ અને નાના ખાતાધારકો માટે દસ્તાવેજોની લિસ્ટ જાહેર કરી છે. જો તમારું વ્યક્તિગત ખાતું છે તો તમે કોઈપણ પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરી શકો છો.

સગીર માટે શું છે નિયમ જો એકાઉન્ટ ધારક સગીર છે અને વય 10 વર્ષથી ઓછી છે તો તેમના આઈડી પ્રૂફની જરૂર પડશે જો ખાતાનું સંચાલન કરી રહ્યા છે. જો સગીર પોતે ખાતું ચલાવતું હોય તો તે કિસ્સામાં વ્યક્તિની ઓળખ અથવા ઘરના સરનામાંની ચકાસણીની પ્રક્રિયા અન્ય સામાન્ય કેસો જેવી જ હશે.

NRI એકાઉન્ટ જો તમે NRI છો અને SBI માં તમારું એકાઉન્ટ છે તો તમે તમારા પાસપોર્ટ અથવા રેસિડેન્ટ વિઝાની નકલ પ્રદાન કરી શકો છો. વિઝાની ચકાસણી ફોરેન ઓફિસર્સ, નોટરી, ભારતીય દૂતાવાસ, સંબંધિત બેંકના અધિકારી દ્વારા કરાવી જરૂરી છે.

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">