Budget 2024 : નાણામંત્રી 23 જુલાઈએ બજેટ રજૂ કરશે, આ તારીખે ઈકોનોમિક સર્વે જાહેર થશે

Budget 2024 Date: એનડીએ સરકારની રચના પછી લોકો નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રથમ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પુરી થઈ છે અને બજેટ રજૂ કરવાની તારીખ આવી ગઈ છે.

Budget 2024 : નાણામંત્રી 23 જુલાઈએ બજેટ રજૂ કરશે, આ તારીખે ઈકોનોમિક સર્વે જાહેર થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 8:53 AM

Budget 2024 Date: એનડીએ સરકારની રચના પછી લોકો નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રથમ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પુરી થઈ છે અને બજેટ રજૂ કરવાની તારીખ આવી ગઈ છે.

બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સરકારની ભલામણ પર બજેટ સત્ર 2024 માટે 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સંસદના બંને ગૃહો બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઈકોનોમિક સર્વે 22 જુલાઈએ આવશે

23મી જુલાઈએ બજેટ રજૂ કરવાનો અર્થ એ છે કે આર્થિક સર્વે એક દિવસ પહેલા 22મી જુલાઈએ રજૂ કરવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર 22મી જુલાઈથી જ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સત્રના પહેલા દિવસે આર્થિક સર્વેક્ષણ અને બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. ઘણા દિવસોથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે.

મોદી 3.0નું પ્રથમ પૂર્ણ-સમયનું બજેટ

તમને જણાવી દઈએ કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણકાલીન બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી તરીકે તેમણે 5 સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. FY2024-25 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. મોદી 3.0 ના આ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સામાન્ય લોકો માટે ટેક્સને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આગામી બજેટ (બજેટ 2024)માં કોઈપણ કર પહેલાં વ્યક્તિઓની આવક મર્યાદા વર્તમાન રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી શકે છે. સરકાર બજેટ 2024માં ટેક્સમાં ઘટાડો કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે વપરાશ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ મુક્તિ નવી કર વ્યવસ્થામાં લાગુ થઈ શકે છે. આ સિવાય ટેક્સ સ્લેબના દરો પણ ઘટાડી શકાય છે, જેથી સામાન્ય લોકોને તેનો ફાયદો મળી શકે.

આ પણ વાંચો : ITR Filing : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા 28 બેંકના વિકલ્પ મળશે, આવકવેરા વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">