Diwali 2022 : સૂર્ય ગ્રહણને કારણે દિવાળીના બીજો દિવસે પડતર દિવસ, બેસતુ વર્ષ 26 ઓક્ટોબરે ઉજવાશે

આ સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર મંગળવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. સાંજે ૪.૨૮મિનિટ અને ૨૧ સેકન્ડ એ સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે ૬.૩૨ મિનિટ અને ૧૧ સેકન્ડ એ પુર્ણ થસે ગ્રહણ પૂર્ણ થશે.

Diwali 2022 : સૂર્ય ગ્રહણને કારણે દિવાળીના બીજો દિવસે પડતર દિવસ, બેસતુ વર્ષ 26 ઓક્ટોબરે ઉજવાશે
solar eclipse
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 3:43 PM

દિવાળી(Diwali) ને બીજા જ દિવસે ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ(solar eclipse) હોવાથી આ દિવસને પડતર દિવસ ગણવામાં આવશે અને ત્યારબાદ ૨૬ ઓક્ટોબર બુધવારે બેસતુ વર્ષ ઉજવાશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત ૨૦૭૮ નું છેલ્લું અને વર્ષના છેલ્લા દિવસે થનાર ગ્રહણ હશે.

આ સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર મંગળવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. સાંજે ૪.૨૮મિનિટ અને ૨૧ સેકન્ડ એ સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે ૬.૩૨ મિનિટ અને ૧૧ સેકન્ડ એ પુર્ણ થસે ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થતાં પહેલાં જ સૂર્ય અસ્ત થશે, ત્યાં સૂર્યાસ્ત સાથે જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.

ખગોળ અને શાસ્ત્ર ની દૃષ્ટિએ જ્યારે ચંદ્ર ,પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને આ ત્રણેય ગ્રહો એક સીધી લાઇનમાં હોય છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય દેખાતો નથી જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે પરંતુ સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ ની અસરો પૃથ્વી પર નિવાસ કરતા લોકો ઉપર અચૂક પડે છે ભૂતકાળમાં પણ કેટલાય સૂર્યગ્રહણો એ તીવ્ર અસર કરી છે ધાર્મિક રીતે ગ્રહણ સમયે કોઈ પણ શુભ કાર્યો કરાતા નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જો વાત કરીએ આ સૂર્ય ગ્રહણની તો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે જેથી તેનો સંપૂર્ણ દોષ લાગશે માટે પાડવાનું રહેશે જેથી ૨૫ ઓક્ટોબર મંગળવારે આ ગ્રહણ થવાનું હોવાથી આ દિવસ પડતર દિવસ ગણાશે, નવા વેપાર ધંધા નું શુભ મુહૂર્ત આ દિવસે નહીં કરી શકાય કારણ કે સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થયાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે જેથી સૂતક 25 ઓક્ટોબર મંગળવારે વહેલી સવારે 4-27 મિનિટ થી શરૂ થશે. જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે ગ્રહણનું સૂતક પણ સમાપ્ત થઈ જશે આમ પૂરા દિવસ સૂતક રહેશે માટે જ બીજા દિવસે 26 ઓક્ટોબર બુધવારે નવા વર્ષની પેઢી ખોલવાનું મુહૂર્ત કરાશે જાણીતા.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">