સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

  સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 08-09-2024 રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, […]

સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ
Follow Us:
| Updated on: May 25, 2019 | 3:26 AM

સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના ટોપ ફ્લોરનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. તે કોના દ્વારા કરવામાં આવ્યું અને કોની પરમિશનથી કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. આ આગકાંડમાં કુલ 23 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">