સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ
સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ 5 વંદે ભારત ટ્રેન […]
![સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/7-18.jpg?w=1280)
સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના ટોપ ફ્લોરનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. તે કોના દ્વારા કરવામાં આવ્યું અને કોની પરમિશનથી કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. આ આગકાંડમાં કુલ 23 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો