ઈલેક્ટ્રિક વાહનોમાં આગ કેમ લાગે છે ? જાણો શું છે કારણ

પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા સરકાર પણ લોકેને પ્રેરિત કરી રહી છે. EV ભવિષ્યમાં પરિવહનનો વધુ સારો વિકલ્પ બની શકે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈલેક્ટ્રિક વાહનોમાં આગ કેમ લાગે છે.

| Updated on: Aug 04, 2024 | 4:27 PM

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનોને વધુ સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ લોકોને પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રેરિત કરી રહી છે. EV ભવિષ્યમાં પરિવહનનો વધુ સારો વિકલ્પ બની શકે છે.

જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે પણ ઇલેક્ટ્રિક કંપનીઓને આદેશ આપ્યા છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સરકાર માટે સુરક્ષા અત્યંત મહત્વની છે અને માનવ જીવન સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ત્યારે આ વીડિયોમાં અમે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ શું છે, તે અંગે વિસ્તારથી સમજાવ્યું છે.

આ પણ વાંચો ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">