આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

એક રિસર્ચમાં એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આત્માનું પણ વજન હોય છે. આ રિસર્ચ વર્ષ 1901માં ડંકન મૈકડગલ નામના ડૉક્ટરે તેમના ચાર સાથીદારો સાથે કર્યું હતું. તેમણે 6 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. જેમાં આ લોકોનું મૃત્યુ પહેલાનું વજન અને મૃત્યુ બાદનું વજન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

| Updated on: Aug 25, 2024 | 5:03 PM

આત્મા શું છે, તે શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને શરીરમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે અંગે આજ સુધી વિજ્ઞાન કોઈ નક્કર પુરાવા લાવી શક્યું નથી. જો કે, એક રિસર્ચમાં એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આત્માનું પણ વજન હોય છે. આ રિસર્ચ વર્ષ 1901માં ડંકન મૈકડગલ નામના ડૉક્ટરે તેમના ચાર સાથીદારો સાથે કર્યું હતું.

આ પ્રયોગ તેમણે 10 એપ્રિલ, 1901માં કર્યો હતો. તેમણે 6 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. જેમાં આ લોકોનું મૃત્યુ પહેલાનું વજન અને મૃત્યુ બાદનું વજન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડૉક્ટરે ડંકન મૈકડગલ જણાવ્યા અનુસાર, વ્યક્તિનું વજન મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી બદલાઈ ગયું હતું અને આ તફાવત લગભગ 21 ગ્રામ હતો. એટલે કે મૃત્યુ પછી તેનું વજન 21 ગ્રામ ઘટી ગયું હતું. તેથી ડોકટરોએ તારણ કાઢ્યું કે આત્માનું વજન આશરે 21 ગ્રામ છે. જો કે, ઘણા ડૉક્ટરોએ આ વાત સ્વીકારી નહોતી.

Follow Us:
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">