Surat : કોલસાનો ભાવ બમણો થતા, 325 પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

Surat : છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવમાં વધારો (Hike in price of coal)થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 2ગણો વધારો થયો છે. જેના કારણે સુરત શહેરમાં વિસ્તરેલા કાપડના પ્રોસેસીગ મિલનો ઉદ્યોગ મુશ્કેલીમાં સપડાયો છે.

| Updated on: Jun 22, 2021 | 1:53 PM

Surat: છેલ્લા ઘણા સમયથી મંદીને ભરડો લીધો છે. મોંઘવારીમાં વધારો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવમાં વધારો (Hike in price of coal)થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 2ગણો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવ પ્રતિ ટન 4 હજારથી ડબલ થઈ 8 હજાર થઈ જતા કાપડમાં પ્રોસેસિંગની કોસ્ટ પ્રતિ મીટર 1 વધી ગઈ છે. પ્રોસેસિંગ મિલોમાં મોટાભાગે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શહેરની 325 પ્રોસેસિંગ મિલોમાં રોજનો અંદાજે 7 હજાર ટન જેટલા કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 8 મહિના પહેલા કોલસાનો ભાવ શહેરમાં 1 ટનનો 4 હજાર રૂપિયા હતો. તે હવે વધીને 4 હજાર થી 8 હજાર થઈ ગયો છે.

કોરોનાનો સમય ચાલી રહ્યો છે તેવામાં શહેરની માત્ર 30 ટકા મિલો શરૂ થઈ ગઈ છે. તેમ છતાં કોલસાના ભાવ રોકેટ ગતિએ વધી ગયા છે. જેના કારણે પ્રોસેસર્સ મુશ્કેલીમાં મુકાયા છે. કોલસાના ભાવને કંટ્રોલમાં કરવા માટે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે હવે સરકારને રજુઆત પણ કરવામાં આવશે.

જોકે હાલ કોલસાના ભાવમાં વધારો થયો છે. પણ વરસાદની સીઝનમાં કોલસાનો સૌથી વધુ ભાવ વધતો હોય છે. એક વર્ષથી વધેલા ભાવ અને આગામી સમયમાં આ ભાવવધારાથી બચવા માટે સુરતની પ્રોસેસિંગ મિલોના માલિકોએ કોલસાનો સ્ટોક પણ શરૂ કર્યો છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">