PGP 2024 : શેમારૂના કેતન મારૂએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યો ખુલાસો, કેવી રીતે પડ્યું કંપનીનું નામ

શેમારુ એન્ટરટેઈનમેન્ટ લીમિટેડના કેતન મારુએ પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના મંચ પરથી કહ્યું કે, 350 થી 400 નાટકોને ડોક્યુમેન્ટ કર્યા છે. દેશ વિદેશમાં બેઠેલા લોકો ગુજરાતી ફિલ્મો અને નાટકો જોઈ શકે છે. શેમારુ વીડિયોથી શરુ કરીને ઓટીટી સુધી પહોચ્યું છે.

| Updated on: Feb 10, 2024 | 4:43 PM

પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં શેમારૂના કેતન મારૂ જોડાયા હતા. તેમણે કહ્યુ કે, શેમારૂને 61 વર્ષ થયા છે. શેઠ અને મારું માથી બની શેમારું કંપની. દુરદર્શન સિવાય પહેલા લોકોના મનોરંજન માટે ઈન્ડસ્ટ્રી સીવાય કઈ ન હતુ. શેમારૂ એક માત્ર લાઈબ્રેરી હતી. વીએચએસ આવ્યુ ત્યારે ડર લાગ્યો પણ અમે લેસર લઈ આવ્યા. 1998 માં હોમથીયેટર પણ અમે લઈ આવ્યા. સૌથી વધારે ગુજરાતી ફિલ્મો અને નાટકો એક માત્ર શેમારૂ પાસે છે. 40 દેશોના લોકો માટે અમે બેઠા છીએ.

આ પણ વાંચો : PGP 2024 : ફિલ્મ જગતની મેન સ્ટ્રીમને ગુજરાતીઓએ જાળવી રાખી છે – જયંતિલાલ ગડા

કેતન મારૂએ કહ્યુ કે, 350 થી 400 નાટકોને ડોક્યુમેન્ટ કર્યા છે. દેશ વિદેશમાં બેઠેલા લોકો ગુજરાતી ફિલ્મો અને નાટકો જોઈ શકે છે. શેમારુ વીડિયોથી શરુ કરીને ઓટીટી સુધી પહોચ્યું છે. મેન્ટાલીટી ચેન્જ કરવી જરુરી છે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી તેમ બીલકુલ નથી. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશ માટે કામ કરી રહ્યા હોય તો તે માત્ર શેમારુ અને પાન ઈન્ડિયાના બે ગુજરાતીઓ (કેતન અને ગઢા) છે.

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">