Vadodara Video : સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં જોવા મળ્યો રોષ

વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોટકાયો છે.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા છે.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 4:00 PM

વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા છે.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા છે.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.વીજ કર્મચારીઓનો ઘેરાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યો છે.યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા રહીશો ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.

સુરતના વલથાન ખાતે ખેડૂતોએ નોધાવ્યો વિરોધ

બીજી તરફ આ અગાઉ સુરતના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ વિરોધ નોધાવ્યો હતો.ખેડૂતોએ રેલી કાઢી સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. સુરતના 5 તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતોએ જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">