Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી. માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 2:52 PM

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી, માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

કોઈ પણ પાસે 2047 સુધીનો પ્લાન નથી. ભાજપ સરકાર શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, સામાન્ય લોકો સુધી રાંધણ ગેસ, પાણી પહોંચે તેવો પ્રયાસ કર્યો. તથા બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવો પણ ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે. મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે. PM મોદી પાસે 2047 સુધીનું પ્લાનિંગ છે. આ સાથે નિર્મલા સિતારમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે રાહુલ ગાંધીએ પાછલા 5 વર્ષોમાં વાયનાડ નો એક પણ પ્રશ્ન સંસદમાં નથી ઉઠાવ્યો. તેમજ તેમણે જણાવ્યુ કે જે પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">