આજનું હવામાન : ગુજરાતમાં બે દિવસ પડશે આગ ઝરતી ગરમી, કમોસમી વરસાદની પણ આગાહી, જુઓ વીડિયો

અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન વધે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી થવાની આગાહી છે. બે દિવસ આગ ઝરતી ગરમી બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં રાહત મળશે. બે દિવસ પછી કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

| Updated on: Apr 08, 2024 | 9:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં તાપમાનમાં વધે તેવી સંભાવના છે. અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન વધે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી થવાની આગાહી છે. બે દિવસ આગ ઝરતી ગરમી બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં રાહત મળશે. બે દિવસ પછી કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ શહેરોમાં તાપમાન વધશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ભાવનગર, દાહોદ, ડાંગ, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ

11 થી 13 એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, ભરૂચ, સુરતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, ગીર-સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">