ગીર સોમનાથ: સોમનાથ-જેતપુર હાઈવે પાણી-પાણી, ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયો

ગીર સોમનાથમાં પણ અંતિમ ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓને પણ હાઈવે પર પાણી ભરાઈ જવાને લઈ મુશ્કેલીઓની સમસ્યાઓ સર્જાઈ છે. સોમનાથ-જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે. અહીં પાણી નદીં નહીં દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 3:44 PM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. લોકો જ્યાં છે, ત્યાં એ જ સ્થિતિમાં ફસાઈ રહેવાની સ્થિતિ પણ અનેક વિસ્તારમાં સર્જાઈ છે. ગીર સોમનાથમાં પણ અંતિમ ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓને પણ હાઈવે પર પાણી ભરાઈ જવાને લઈ મુશ્કેલીઓની સમસ્યાઓ સર્જાઈ છે.

અહીં સોમનાથ-જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે. અહીં પાણી નદીં નહીં દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવેની ડિઝાઈન બનાવતી વખતે ધ્યાન કેમ નહોતું રાખવામાં આવ્યું.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">