સાબરકાંઠામાં કોણ મારશે બાજી, શોભના બારૈયા કે તુષાર ચૌધરી? મતગણતરી પહેલા શું કહે છે સ્થાનિકો, જુઓ

સાબરકાંઠા લોકસભા બેઠક પર પૂર્વ પ્રધાન સામે અને પ્રાથમિક શિક્ષિકા વચ્ચેનો જંગ રસપ્રદ રહ્યો છે. હવે મંગળવારે મતગણતરી થનારી છે. આ પહેલા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને જેમાં સ્થાનિક વરિષ્ઠ નાગરીકો અને આગેવાનો શું કહે છે, શું છે તેમનો મત, જુઓ વીડિયો.

| Updated on: Jun 03, 2024 | 12:33 PM

સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉચાર્યા હતા.

આમ દિગ્ગજ અને પૂર્વ પ્રધાન સામે અને પ્રાથમિક શિક્ષિકા વચ્ચેનો જંગ રસપ્રદ રહ્યો છે. હવે મંગળવારે મતગણતરી થનારી છે. આ પહેલા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને જેમાં સ્થાનિક વરિષ્ઠ નાગરીકો અને આગેવાનો શું કહે છે, શું છે તેમનો મત, જુઓ વીડિયો.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">