Surat : માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ, જુઓ Video

સુરતના માંગરોળ ,ઉમરપાડા તેમજ માંડવી તાલુકાના આદિવાસી સમાનજના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આવનાર વસંત ઋતુમાં સારો ખેતીનો પાક થાય તે માટે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 2:40 PM

સુરતમાં માંગરોળના બણભા ડુંગર ખાતે પિલવણી ઉત્સવ ઉજવાયો છે. સુરતના માંગરોળ ,ઉમરપાડા તેમજ માંડવી તાલુકાના આદિવાસી સમાનજના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આવનાર વસંત ઋતુમાં સારો ખેતીનો પાક થાય તે માટે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આદિવાસી લોકોની સંસ્કૃતિમાં પિલવણી ઉત્સવમાં જોવા મળે છે.

મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા

માંગરોળના ઓગણીશામાં બણભા ડુંગર ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માંગરોળ ,માંડવી તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીં એકત્રિત થાય છે. ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ ચઢાવે છે.ઉત્સવ ઉજવવા પાછળનો મુખ્ય આશય દેવતાઓને સારી ઉપજ માટે પ્રાર્થના કરવાનો હોય છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાતા હોય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">