રાજકોટના ગોંડલમાં રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ, સુરતમાં કર્યું વિરોધ પ્રદર્શન

વાલ્મિકી સમાજે રુપાલાનું પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વાલ્મિકી સમાજના અગ્રણીઓની કતારગામ પોલીસે અટકાયત કરી છે. જો આ મામલે રૂપાલા માફી ન માગે તો રાજ્યવ્યાપી ઉગ્ર પ્રદર્શન સાથે એટ્રોસિટીના કાયદા હેઠળ રૂપાલા પર કેસ કરવાની વાલ્મિકી સમાજના અગ્રણીએ ચીમકી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 8:19 PM

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે હવે સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. અહીં વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પરશોત્તમ રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી સમયે વાલ્મિકી સમાજને નીચો ચીતર્યાનો વાલ્મિકી સમાજે આરોપ લગાવ્યો છે.

વાલ્મિકી સમાજે રુપાલાનું પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વાલ્મિકી સમાજના અગ્રણીઓની કતારગામ પોલીસે અટકાયત કરી છે. જો આ મામલે રૂપાલા માફી ન માગે તો રાજ્યવ્યાપી ઉગ્ર પ્રદર્શન સાથે એટ્રોસિટીના કાયદા હેઠળ રૂપાલા પર કેસ કરવાની વાલ્મિકી સમાજના અગ્રણીએ ચીમકી આપી છે.

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">