રાજકોટના ગોંડલમાં રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ, સુરતમાં કર્યું વિરોધ પ્રદર્શન

વાલ્મિકી સમાજે રુપાલાનું પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વાલ્મિકી સમાજના અગ્રણીઓની કતારગામ પોલીસે અટકાયત કરી છે. જો આ મામલે રૂપાલા માફી ન માગે તો રાજ્યવ્યાપી ઉગ્ર પ્રદર્શન સાથે એટ્રોસિટીના કાયદા હેઠળ રૂપાલા પર કેસ કરવાની વાલ્મિકી સમાજના અગ્રણીએ ચીમકી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 8:19 PM

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે હવે સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. અહીં વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પરશોત્તમ રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી સમયે વાલ્મિકી સમાજને નીચો ચીતર્યાનો વાલ્મિકી સમાજે આરોપ લગાવ્યો છે.

વાલ્મિકી સમાજે રુપાલાનું પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વાલ્મિકી સમાજના અગ્રણીઓની કતારગામ પોલીસે અટકાયત કરી છે. જો આ મામલે રૂપાલા માફી ન માગે તો રાજ્યવ્યાપી ઉગ્ર પ્રદર્શન સાથે એટ્રોસિટીના કાયદા હેઠળ રૂપાલા પર કેસ કરવાની વાલ્મિકી સમાજના અગ્રણીએ ચીમકી આપી છે.

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">