AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદના મહાકાલ મંદિરે યોજાઇ પાલખીયાત્રા, 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ, જુઓ Video

Ahmedabad : અમદાવાદના મહાકાલ મંદિરે યોજાઇ પાલખીયાત્રા, 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2025 | 2:23 PM
Share

દરેક હૃદયમાં ઉત્સાહ જગાવતો દશેરાનો પાવન પર્વ એક અનોખી ભક્તિભર્યા અનુષ્ઠાન સાથે યાદગાર બન્યો છે. અમદાવાદના મહાકાલ મંદિરમાંથી પાલખી યાત્રા યોજવામાં આવી છે. આ સાથે, શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે.

દરેક હૃદયમાં ઉત્સાહ જગાવતો દશેરાનો પાવન પર્વ એક અનોખી ભક્તિભર્યા અનુષ્ઠાન સાથે યાદગાર બન્યો છે. અમદાવાદના મહાકાલ મંદિરમાંથી પાલખી યાત્રા યોજવામાં આવી છે. આ સાથે, શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. જે ભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને પરંપરાનો અદભુત મેળ છે. આ પાવન પ્રસંગે મહા આરતી અને આકર્ષક આતશબાજી પણ યોજાઈ હતી. જેને નિહાળવા ભક્તો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ એચ.એસ. પટેલ અને ધારાસભ્ય પાયલ કુકરાણીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. દશેરાના દિવસે દુર્ગત પર સુખતની વિજયગાથાનો આ પર્વ પરંપરાગત રીતે ઉજવાયો છે.

ઉલ્લેખનીય છે કે શમી વૃક્ષ પૂજન કરીને 1212 મીટરની વિશાળ ચૂંદડી સાબરમતી નદીને અર્પણ કરાઇ છે. તેમજ આ શુભ પ્રસંગે મહાઆરતી કરી આકર્ષક આતશબાજી પણ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">