Narmada : આદિવાસી યુવકોના મોતના મામલે ગરમાઈ રાજનીતિ, ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ નજરકેદ કરાયા- જુઓ Video

રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો બાદ મૃત્યુ પામ્યા હોવાની ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 1:15 PM

રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો બાદ મૃત્યુ પામ્યા હોવાની ઘટના બની હતી. આદિવાસી મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો વિવાદ વકરતો જોવા મળ્યો છે. ચૈતર વસાવાને બોગજ ગામ ખાતે નજરકેદ કરાયા છે.

પોલીસે ચૈતર વસાવાને તેમના જ ગામમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ નિવાસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે.બન્ને નેતાઓ દ્વારા મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

જાણો શું હતી ઘટના

ટ્રાઈબલ મ્યુઝિયમ પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. જેમાં જયશે તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સંજય તડવી નામનો યુવક સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. મ્યુઝિયમમાં કામ કરતાં 6 લોકોની હત્યાના ગુનામાં ધરપકડ કરાઈ હતી. ઘટનાબાદ આપ નેતા ચૈતર વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસીઓને થતાં અન્યાયનો મુદ્દો આગળ કરી વળતર ચૂકવવા માગ કરી છે. ઘટનાના પગલે વિશ્વ આદિવાસી દિવસે “આદિવાસી આક્રોશ દિવસ” ઉજવવાનું એલાન કર્યું હતું.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">