મહાત્મા ગાંધી- સરદાર પટેલની માફક નરેન્દ્ર મોદી-અમિત શાહે દેશને સુરાજ અપાવીને વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યોઃ ભૂપેન્દ્ર પટેલ

ગુલામીકાળમાં ગુજરાતની માટીના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું તેવી જ રીતે, ગુજરાતના બે સપૂતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશને સુરાજય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફ્રસ્ટની ભાવના જનજનમાં જગાડવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 5:58 PM

અમદાવાદમાં આયોજીત તિંરગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે. આઝાદી માટે શહીદ થનારા સૌ માટે આદર થાય તે માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. તિરંગો ફરકાવી આઝાદીના 100માં વર્ષે વિકસીત ભારત માટે યોગદાન આપવાનું છે.

ગુલામીકાળમાં ગુજરાતની માટીના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું તેવી જ રીતે, ગુજરાતના બે સપૂતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશને સુરાજય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફ્રસ્ટની ભાવના જનજનમાં જગાડવાની છે. આપણે તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસપથ પર આગળ લઈ જવા કટીબદ્ધ થવાનું છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">