Gujarati VIDEO : ફરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત, કિસાન કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

વિધાનસભા ગૃહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સવાલ સામે ઉર્જા વિભાગના મંત્રી કનુ દેસાઈએ આ જવાબ આપ્યો છે. પ્રધાને કહ્યું હતુ કે, આગામી બે વર્ષ દરમિયાન દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 8:49 AM

Gandhinagar : રાજ્યમાં આગામી બે વર્ષ દરમિયાન ખેડૂતોને દિવસે વીજળી મળશે. વિધાનસભા ગૃહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સવાલ સામે ઉર્જા વિભાગના મંત્રી કનુ દેસાઈએ આ જવાબ આપ્યો છે. પ્રધાને કહ્યું હતુ કે, આગામી બે વર્ષ દરમિયાન દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.

હયાત ફીડરોની સંખ્યા વધારવામાં આવશે

ખેડૂતોને બે વર્ષમાં દિવસે વીજળી આપવા માટે હયાત ફીડરોની સંખ્યા વધારવામાં આવશે અને ત્યાર બાદ દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જશે.આ સાથે જ કહ્યું કે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ કટિબધ્ધ છે. જેના કારણે જ ખેડૂતો માટે 1590 કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.

 કિસાન કોંગ્રેસે સરકારની જાહેરાત પર માછલા ધોયા

તો બીજી તરફ કનુ દેસાઈની દિવસે વીજળી આપવાનીસવા જાહેરાત સામે કિસાન કોંગ્રેસ ગંભીર સવાલ ઉઠાવ્યા.પાલ આંબલિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે વર્ષ 2020-21ના બજેટમાં 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એ કોણ ચાંઉ કરી ગયુ. સરકાર ભ્રષ્ટાચાર કરવા વારંવાર ખોટી જાહેરાત કરે છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">