Valsad : આસલોણા ગામમાં બે બાળકોને લઈને જતો શખ્સ નદીમાં તણાયો, એક બાળકનું મોત
અમૃત નામનો શખ્સ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ સાથે બે બાળકો પણ હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આ ઘટના બની હતી. કપરાડા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના કપરાડામાં નદીમાં (River) બે બાળક ડૂબી જવાથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કપરાડાના આસલોણા ગામમાં બે બાળકો સાથે જઈ રહેલો શખ્સ નદીમાં તણાયો હતો. જ્યાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક બાળકનો બચાવી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમૃત નામનો શખ્સ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ સાથે બે બાળકો પણ હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આ ઘટના બની હતી. કપરાડા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos

ઘરે બેઠા જૂના ફોન વેચો, આ કંપની આપી રહી છે 40 હજાર રૂપિયા સુધીની ડીલ