Mahisagar Video : દુષ્કર્મના કેસમાં આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

શિક્ષણાધિકારી અવનીબા મોરીએ જાનવડ ગામની હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરીને લેખિતમાં જાણ કરવા શાળા સંચાલક મંડળને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નરાધમ આચાર્ય રાજેશ પટેલ ચા પીવાના બહાને પૂર્વ વિદ્યાર્થિનીને પોતાના મકાનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 6:23 PM

Mahisagar : મહીસાગરમાં આચાર્ય સામે દુષ્કર્મના કેસમાં જિલ્લા શિક્ષણ તંત્ર હવે હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરીને લેખિતમાં જાણ કરવા શાળા સંચાલક મંડળને આદેશ કર્યો છે. DEOએ પત્ર લખીને શાળા પાસે આચાર્ય સામે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે.

આ પણ વાંચો Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર કારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, જુઓ Video

શિક્ષણાધિકારી અવનીબા મોરીએ જાનવડ ગામની હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરાધમ આચાર્ય રાજેશ પટેલ ચા પીવાના બહાને પૂર્વ વિદ્યાર્થિનીને પોતાના મકાનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">