Mahisagar Video : મહીસાગર અનુસૂચિત જાતિના ક્લાર્કની આત્મહત્યાના કેસમાં સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

મહીસાગરમાં કલાર્ક આપઘાત કેસમાં સંતરામપુરના પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને અન્ય બે કર્મચારીઓ પર પર હેરાનગતિનો આરોપ છે. સમાજના આગેવાનોએ આરોપીઓને જામીન મળી જતા હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 11:44 PM

Mahisagar : મહીસાગરમાં અનુસૂચિત જાતિના ક્લાર્કની આત્મહત્યાનો કેસમાં સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો Mahisagar : લુણાવાડામાં ગંદકીનું સામ્રાજ્ય, રસ્તા પર કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન, જુઓ Video

ઉલ્લેખનીય છે કે, મહીસાગરમાં કલાર્ક આપઘાત કેસમાં સંતરામપુરના પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને અન્ય બે કર્મચારીઓ પર પર હેરાનગતિનો આરોપ છે. સમાજના આગેવાનોએ આરોપીઓને જામીન મળી જતા હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
g clip-path="url(#clip0_868_265)">