રાજકોટ વીડિયો : ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ, 2 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ

પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ વિરોધ કરીને ટિકીટ પરત ખેચવા માટેની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના રતનપરમાં મહા સંમેલનનું યોજશે. મહા સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2024 | 1:22 PM

પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ વિરોધ કરીને ટિકીટ પરત ખેચવા માટેની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના રતનપરમાં મહા સંમેલનનું યોજશે. મહા સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળે છે.

કાઠી દરબાર, કારડીયા દરબાર, ગરાસીયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના લોકો એક મંચ પર જોવા મળશે. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો આ મહા સંમેલનમાં ઉપસ્થિત છે. જેના પગલે 4૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવે છે. ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનો સભાને સંબોધન કરશે. સભાસ્થળે 2 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસ વિભાગની બાજ નજર રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">