બનાસકાંઠાઃ પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ વીડિયો

વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને વરસાદમાં સ્થાનિકોને પરેશાની વર્તાઈ રહી છે. પાલનપુર અંબાજી હાઈવે પર પસાર થવા સમસ્યાને લઈ લોકોએ અટવાઈ રહેવું પડે છે. હાઈવે પર પાણી ભરાવાના લઈ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની જતુ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 10:47 AM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. પાલનપુર ઉપરાંત અંબાજી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને વરસાદમાં સ્થાનિકોને પરેશાની વર્તાઈ રહી છે. પાલનપુર અંબાજી હાઈવે પર પસાર થવા સમસ્યાને લઈ લોકોએ અટવાઈ રહેવું પડે છે.

અંબાજી હાઈવે પરની સમસ્યાને લઈ સ્થાનિકો વર્ષોથી પરેશાન છે. હાઈવે પર પાણી ભરાવાના લઈ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની જતુ હોય છે. વધારે વરસાદ હોવાના દરમિયાન આ પરેશાન વધી જતી હોય છે. સ્થાનિકો દ્વારા પાલિકા સત્તાવાળાઓને પણ અનેકવાર રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ તેનો આવતો નથી.

 

આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">