Rain Update : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસ્યો વરસાદ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 10:31 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસ્યો વરસાદ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સુરત, બોરસદ અને વાપીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 18 તાલુકામાં ગાજવીજ સાથે 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">