Gujarat Election: કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ગુજરાત મુલાકાતે, રાજકોટમાં વિવિધ બેઠક સાથે કરશે પ્રવાસની શરુઆત

રાજકોટમાં (Rajkot) બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 1:40 PM

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) થોડા જ દિવસો બાકી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષો જોરશોરથી પોતાના પક્ષના પ્રચારમાં લાગી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચની (Central Election Commission) ટીમ આજે તમામ કામોને આખરી ઓપ આપવા આજે ગુજરાત પ્રવાસે છે. રાજકોટથી (Rajkot) તેમના ગુજરાત પ્રવાસની શરુઆત થવાની છે. રાજકોટમાં બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

રાજકોટમાં જે છથી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે તેમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહેવાના છે.આ બેઠકમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેટલો સ્ટાફ રહેશે, સંવેદનશીલ મલદાન મથકો, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇવીએમ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીને લઇને જે પણ કામગીરી રહેશે તે તમામની સમીક્ષા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા કરવામાં આવશે.

આવતીકાલે સુરતની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહી છે. ત્યારે રાજકોટ બાદ આવતીકાલે સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે.. અને સમીક્ષા કર્યા બાદ દિલ્લી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે તેવી સંભાવના છે.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">