Gujarat Board Exam : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પરીક્ષાર્થીઓને આપી શુભકામના, જુઓ Video

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે, પરીક્ષાને લઇને તંત્ર પણ સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 11:49 AM

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે, પરીક્ષાને લઇને તંત્ર પણ સજ્જ છે. રાજ્યભરમાં 15.38 લાખ વિદ્યાર્થોઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે.

આ પણ વાંચો-સુરત અને રાજકોટમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું ફુલ અને મીઠાઇથી સ્વાગત, જુઓ Video

ગુજરાતમાં આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ તેમના X અકાઉન્ટ પર લખ્યુ કે આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.

 

બીજી તરફ ગાંધીનગરમાં સેક્ટર 23 ખાતે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર તથા પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા. શેઠ સીએમ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવનારને તેમણે શુભકામનાઓ પાઠવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">