Surat : 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં, જુઓ Video

આજથી નવલી નવરાત્રીની શરુઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી મળી નથી. સાંજ સુધીમાં જો પોલીસની મંજૂરી નહીં મળે તો ગરબાનું આયોજન રદ કરવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 4:49 PM

આજથી નવરાત્રીની શુભ શરુઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી મળી નથી. સાંજ સુધીમાં જો પોલીસની મંજૂરી નહીં મળે તો ગરબાનું આયોજન રદ કરવું પડશે. પોલીસની મંજૂરી વગર આયોજન શરુ કરાશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાત ડોમ અને અન્ય પાર્ટીપ્લોટ્સની ફાયર NOCની અરજીને મંજૂરી આપવામાં આવી છે. ફાયર વિભાગે સાત ડોમ અને ઓપન પાર્ટીપ્લોટ્સની અરજી મંજૂર કરી છે. તેમજ મોટા ગરબા આયોજનો થશે ત્યાં ફાયર જવાનો સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ

સુરત શહેરમાં કુલ ત્રણ હજારથી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં 15 કોમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. શહેરમાં જ્યાં મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે તે સ્થળની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી 2024માં તૈયાર કરેલા ડોમનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા. જે બાદ જિલ્લા પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી અને શહેરમાં યોજાનારા કોમર્શિયલ ગરબા, શેરી ગરબા અંગે ચર્ચા કરી. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક વિભાગના જવાનોને સૂચના આપવામાં આવી છે.

Follow Us:
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
g clip-path="url(#clip0_868_265)">