ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

અગ્નિવીરોને લઈ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાતમાંથી જ નહીં ભાજપ શાસિત કુલ 6 રાજ્યોમાંથી અગ્નિવીરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર અગ્નિવીરોને અગ્રીમતા આપશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 27, 2024 | 12:32 PM

અગ્નિવીરોને લઈ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાતમાંથી જ નહીં ભાજપ શાસિત કુલ 6 રાજ્યોમાંથી અગ્નિવીરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર અગ્નિવીરોને અગ્રીમતા આપશે. ગુજરાત પોલીસ અને SRPમાં ભરતી માટે અગ્નિવીરોને પહેલા તક આપવામાં આવશે.

હકીકતમાં કારગીલ વિજય દિવસ પર. ન માત્ર ગુજરાત સરકાર પરંતુ, ભાજપ શાસિત અન્ય 5 રાજ્યોની સરકારે પણ અગ્નિવીરોને આ ભેટ આપી છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાએ પણ આવી જ જાહેરાત કરી છે. તો, યુપીના CM યોગી આદિત્યનાથે અગ્નિવીરની નોકરી કરીને આવેલા યુવાનોને પોલીસની ભરતીમાં અનામત આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ વાળા વિપક્ષમાં છેલ્લાં ઘણાં સમયથી એવી માંગ ઉઠી રહી છે કે અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવે. ત્યારે કારગીલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદીએ આ મુદ્દે વિપક્ષને આડે હાથ લીધું હતું અને ત્યારબાદ ભાજપ શાસિત રાજ્ય સરકારોની આ જાહેરાતથી વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે એ સંદેશ પણ આપી દીધો છે કે વિપક્ષ કંઈપણ કરે પરંતુ, અગ્નિવીર યોજના ચાલું જ રહેશે.

Follow Us:
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">