અરવલ્લીમાં શાળામાં ફાયર સેફટીની તપાસ, પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપ્યા આદેશ, જુઓ

અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાઓનાં તમામ આચાર્યઓને આદેશ કરી પ્રમાણપત્ર મંગાવ્યા છે. ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માં ફાયર સેફટી ની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

| Updated on: Jun 01, 2024 | 2:26 PM

રાજકોટની TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડની ઘટનામાં,બાળકો સહિત 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ફાયર NOC અને સલામતી ને લાગતા ઉચ્ય કક્ષાએ થી આદેશ કરવામાં આવેલ છે. જે સંદર્ભે, અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમારે દવે એ શાળાઓનાં તમામ આચાર્યઓને આદેશ કરી પ્રમાણપત્ર મંગાવ્યા છે.

ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માં ફાયર સેફટી ની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમાર દવે એ જણાવ્યું હતું. આમ હવે શાળાઓમાં ફાયર સુવિધાઓને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">