Dwarka News : ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતોને પારાવાર હાલાકી, PGVCL કચેરીએ જઈ ઠાલવ્યો રોષ- જુઓ Video

દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં હોવાની ઘટના સામે આવી છે.ખંભાળિયામાં પાકને પિયત માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2024 | 4:39 PM

ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો રજૂઆત કરવા PGVCL કચેરીએ પહોંચ્યા હતા. તેમજ લાલુકા,ભીંડા, તથીયા સહિતના ગામોના ખેડૂતો સાથે રજૂઆત કરી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો પણ ખેડૂતો સાથે હાજર રહ્યાં હતા. સમયસર વીજ પુરવઠો આપવાને લઈને ખેડૂતોએ ઉગ્ર માગ કરી છે. મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે.

વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો

બીજી તરફ વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મોટીભાગોળ, નાનીભાગોળ,માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત સિવિલ કોર્ટ, સેગવા રોડ અને સાધલી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શિનોરમાં અત્યાર સુધી સિઝનનો 45 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

Follow Us:
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
g clip-path="url(#clip0_868_265)">