સાબરકાંઠાઃ પ્રાંતિજના વૃંદાવન નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ વીડિયો

પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

| Updated on: Jul 03, 2024 | 11:41 AM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણને પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. લાશ નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટકતી હોવાની સ્થિતિમાં મળી આવી હતી.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">