સાબરકાંઠાઃ પ્રાંતિજના વૃંદાવન નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ વીડિયો

પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

| Updated on: Jul 03, 2024 | 11:41 AM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણને પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. લાશ નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટકતી હોવાની સ્થિતિમાં મળી આવી હતી.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">