અમદાવાદમાં નિવૃત્ત IPS અધિકારીઓ અને કર્મચારીઓનું શિક્ષણ માટે સરાહનીય કાર્ય, જુઓ વીડિયો

રાજ્યના નિવૃત્ત પોલીસ વડા એસ એસ ખંડવાવાલા સહિત નિવૃત અધિક એડિશનલ ડીજીપી સહિતના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. શાહીબાગ પોલીસ લાઈનની શાળામાં તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરુરી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 5:11 PM

પોલીસની નોકરી દરમ્યાન સતત વ્યસ્તતા ભોગવી ચૂકવેલા અધિકારીઓ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહેવા માંગતા હોય છે. નિવૃત્તિ પછી ની પ્રવૃત્તિ માટે પ્રાથમિક શાળાના બાળકોના ઉદ્ધાર અને તેઓના ઉચ્ચ શિક્ષણ માટેની જવાબદારી ઉઠાવી છે નિવૃત્ત પોલીસ અધિકારીઓ એ. શાહીબાગ પોલીસ લાઇન માં આવેલી પ્રાથમિક શાળા રિટાયર્ડ પોલીસ ઓફિસર્સ દ્વારા દત્તક લેવામાં આવી છે.

આ શાળા ના બાળકો ના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોય બાળકોને યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓના વિતરણ માટે નો કાર્યક્રમ શાળા ખાતે યોજાયો હતો, જેમાં એસોસિયેશન સાથે સંકળાયેલ નિવૃત DGP એસ એસ ખંડવાવાલા ADGP, IGP અને DYSP કક્ષાના નિવૃત્ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">