AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની અપીલ કરી જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન છે.શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે. આ સાથે લોકોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 12:43 PM
Share

રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જામનગરમાં રાજ્યપ્રધાન રિવાબા જાડેજાએ મતદાન કર્યું.જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું છે.આ સાથે રિવાબાએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

મનપામાં ફરી ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.લોકશાહીના પર્વમાં મે મતદાન કરી મારી ફરજ નિભાવી છે. જામનગરના લોકોને અપીલ કરું છું કે,મતદાન કરો. લોકશાહીનો આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. જિલ્લા વહીવટી તંત્ર,પ્રશાસન તેમજ ચૂંટણી પંચનો આભાર માનું છું.આપણે મતદાન આપી આપણી ફરજ પૂર્ણ કરવી જોઈએ.

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી અને રાજ્ય મંત્રી છે. તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકારણી તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરબદલમાં રીવાબાને જુનિયર મંત્રી (MoS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા છે. તેમને નિધ્યાના જાડેજા નામની પુત્રી છે.

‘દાદા’ ના મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન, રાજકોટમાં પિયરીયું અને જામનગરમાં છે સાસરિયું, પતિ ઓલરાઉન્ડર, આવો છે રીવાબાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
g clip-path="url(#clip0_868_265)">