બનાસકાંઠાઃ મતગણતરી પહેલા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઐતિહાસિક જીતનો દાવો કર્યો, જુઓ

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો હતો. ચૂંટણી બાદ હવે મતગણતરી હાથ ધરાનાર છે. આ પહેલા જ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રેખાબેનને વિશ્વાસ છે કે, તેઓ મંગળવારે બનાસકાંઠા બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવશે. કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને […]

| Updated on: Jun 03, 2024 | 12:34 PM

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો હતો. ચૂંટણી બાદ હવે મતગણતરી હાથ ધરાનાર છે. આ પહેલા જ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રેખાબેનને વિશ્વાસ છે કે, તેઓ મંગળવારે બનાસકાંઠા બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવશે.

કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. સૌની નજર પણ બનાસકાંઠા બેઠક પર મંડરાઈ હતી. મતગણતરીના પહેલા ભાજપના ઉમેદવારે જીતનો દાવો કર્યો હતો. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ, વિકાસ, અને કાર્યકરોની મહેનતને આધારે જીત મેળવશે એમ નિવેદન કર્યુ હતું.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">