ભરૂચ વીડિયો : ઢાઢર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

ભરૂચ : આમોદ - જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. વાહનચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે. 

| Updated on: Jul 26, 2024 | 12:12 PM

ભરૂચ : આમોદ – જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. વાહનચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે.

નદીના ધસમસતા પ્રવાહમાં વહી રહેલા વ્યક્તિની તસ્વીર કેમેરામાં કેદ થઇ હતી.મોટી સંખ્યામાં લોકો આમોદમાં ધાધરના વધેલા જળસ્તર અને ધસમસતા પ્રવાહને જોવા પૂલ ઉપર એકત્રિત થયા હતા તે સમયે અજાણ્યા વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી.

લોકોએ ઘટનાના પગલે બુમરાણ મચાવી દીધું હતું. બનાવની જાણ પોલીસને કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. આમોદ મામલતદાર દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને મદદે બોલાવી લાપતા વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત વીડિયો : સુરતીઓને ‘કાળા પાણી’ની સજા! ખાડીપૂરના કારણે લોકો ઘરમાં જેલની જેમ પૂરાઈ જવા મજબૂર બન્યા

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">