ભરૂચ વીડિયો : ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં? ઉદ્યોગ મંડળ અને GIDC વચ્ચે વિવાદ સર્જાયો

ભરૂચ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકાર અને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. ઘટના બાદ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સફળ જાગેલા તંત્રની કડકાઈએ ઉદ્યોગ જગતમાં વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. 

| Updated on: Jun 13, 2024 | 9:34 AM

ભરૂચ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકાર અને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. ઘટના બાદ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સફળ જાગેલા તંત્રની કડકાઈએ ઉદ્યોગ જગતમાં વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ઔદ્યોગિક એકમો માટે ફરજીયાત ફાયર એનઓસી મેળવવા સૂચના આપતા જીઆઈડીસીના મુખ્ય ઇજનેરના પરિપત્રથી વિવાદ સર્જાયો છે. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરના ઉદ્યોગ મંડળે પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોએ અલગથી NOC મેળવવાની જરૂરિયાત નથી.પરિપત્ર અભ્યાસ વિના જાહેર કરાયાનો આક્ષેપ થયો છે સાથે પરિપત્રમાં ગેરસમજ થાય તેવા મુદ્દા અને ભાષાકીય ભૂલ હોવાનો ઉમેરો કરી તેને રદ કરવા માંગ કરાઈ છે.

આ પણ વાંચો : Upcoming IPO : રોકાણકારો રહેજો તૈયાર! આગામી બે મહિનામાં 24 IPO આવી રહ્યા છે

 

Follow Us:
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">