ભરૂચ વીડિયો : ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા પર 48 વર્ષીય અર્જુન વસાવાએ બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

| Updated on: Jul 16, 2024 | 10:18 AM

ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા પર 48 વર્ષીય અર્જુન વસાવાએ બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બળાત્કારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના બાદ વૃદ્ધા અને ધરપકડ કરાયેલ આરોપી  તબીબી તપાસ અને સારવાર કરાઈ છે.

પોલીસ સૂત્રો અનુસાર વૃદ્ધ ઘરમાં એકલા હતા તે સમયે કોઈક બહાને નજીકમાં રહેતો 48 વર્ષીય અર્જુન વસાવા ઘરમાં ઘુસી આવ્યો હતો. મહિલા વૃદ્ધ અને અશક્ત હોવાનો લાભ ઉઠાવી આ શખ્શે વૃદ્ધ પાર બળાત્કાર ગુજરી તે નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો : ભરૂચ : વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા 500 જેવી દેખાતી નકલી ચલણની 5000 નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">