ભરૂચ : લોકસભા ચૂંટણીમાં ટિકિટની દાવેદારીને લઈ AAP અને કોંગ્રેસ આમને-સામને, જુઓ વીડિયો

ભરૂચ : આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનનો મોરચો માંડી ચૂંટણી જંગમાં ઝંપલાવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક માટે મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે. ટિકિટના દાવાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી ગયા છે.  

| Updated on: Feb 16, 2024 | 7:38 AM

ભરૂચ : આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનનો મોરચો માંડી ચૂંટણી જંગમાં ઝંપલાવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક માટે મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે. ટિકિટના દાવાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી ગયા છે.

ગઠબંધનમાં બેઠકની ફાળવણીની ચર્ચાઓ પહેલા જ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવાર તરીકે ઘોષણા કરી નાખી છે. આ જાહેરાતથી કોંગ્રેસ નારાજ છે. આ સીટ પર કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈસલ પટેલ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. અચાનક આપણી ઉમેદવારની જાહેરાતથી ગઠબંધનના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નાના વરાછામાં ઈ- બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ
નાના વરાછામાં ઈ- બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
g clip-path="url(#clip0_868_265)">