બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ વીડિયો

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને લઇ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જોવા મળી રહ્યા છે.

| Updated on: Jul 03, 2024 | 2:33 PM

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે.

લાખણી વિસ્તારમાં અનેક ખેતરો સરોવરની જે જોવા મળી રહ્યા છે. તો રસ્તાઓ પણ અનેક ઠેકાણે ધોવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જોવા મળી રહ્યા છે. જોઈએ આ અહેવાલ.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">