AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ફીમાં કર્યો 10 ટકાનો વધારો

ગુજરાત વિદ્યાપીઠે ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ સુધી આ ફી વધારો લાગુ રહેશે. બે વર્ષ બાદ ફરી ફી વધારાની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદ્યાથીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 7:51 AM
Share

અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ (Gujarat Vidyapith) માટે માઠા સમાચાર મળ્યા છે. વિદ્યાપીઠે ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ સુધી આ ફી વધારો લાગુ રહેશે. બે વર્ષ બાદ ફરી ફી વધારાની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદ્યાથીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની બે વાર હાજરી પુરાશે.

આ પણ વાંચો : Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં ‘અમર કક્ષ’ બનાવાયુ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યુ લોકાર્પણ

રાજકોટની ખાનગી શાળાઓમાં ફી વધારો થયો હતો

તો બીજી તરફ રાજકોટની ખાનગી શાળાઓએ 5 હજારથી લઇને 55 હજારનો ફી વધારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટની આર.કે.સી શાળામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ફી 2.04 લાખ હોવાનો દાવો થયો હતો. એસ.એન.કે શાળામાં જુનિયર કેજીની ફી 1.99 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતુ. તથા નિર્મલા કોન્વેન્ટ શાળાએ ધો-11 સાયન્સમાં વર્ષ 2022-23 માટે 54 હજાર 920નો ફી વધારો કર્યો હોવાનો દાવો થઇ રહ્યો હો. વર્ષ 2017-18માં ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી ના શકે તે માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવાઇ હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">