Surat : અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક જૂના એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. રાત્રીના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ જર્જરિત હાલતમાં જ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 3:24 PM

રાજ્યમાં કેટલીક વાર સ્લેબ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક જૂના એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે.

રાત્રીના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ જર્જરિત હાલતમાં જ છે. છતા પણ લોકો તેમાં વસવાટ કરે છે. સ્લેબ ધરાશાયીની ઘટના સવારે બની હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હતી.

દિવાલ ઘસી હતી

બીજી તરફ આ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં દિવાલ ઘસી પડી હતી. દિવાલ તૂટી પડતા 25 ગાડીઓનો કચ્ચરઘાણ નિકળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">