Video : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ? જાણો સમય સહિત અન્ય વિગતો

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક સારંગપુર અને એક દરિયાપુર થી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટીકીટ બતાવી ફ્રી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે.

Harin Matravadia
| Edited By: | Updated on: Jul 05, 2024 | 6:49 PM

અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રા રૂટમાં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલ થી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 માર્ગ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે.

રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોની અવરજવર બંઘ રહેશે પણ વૈકલ્પિક રૂટ દ્વારા વાહનોની અવર જવર થઇ શકશે.

કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરનાર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુ મેટ્રો રેલનો ઉપયોગ કરવામાં આવે.  રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે એક લિંક પર થી જાણી શકશે.

 

Follow Us:
સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રધાને આપી સલાહ
સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રધાને આપી સલાહ
પૂંજા વંશે રાજેશ ચુડાસમાને ફિલ્મી સ્ટાઈલમાં ફેંક્યો પડકાર- જુઓ Video
પૂંજા વંશે રાજેશ ચુડાસમાને ફિલ્મી સ્ટાઈલમાં ફેંક્યો પડકાર- જુઓ Video
વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ
વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ
ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી- Video
ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી- Video
અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી, ગાજવીજ સાથે આવશે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી, ગાજવીજ સાથે આવશે વરસાદ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના ખેડૂતોને ચૂકવાશે સહાય
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના ખેડૂતોને ચૂકવાશે સહાય
ગુજરાતના આગામી CM કુંવરજીને બનાવવાની માગ પર જાણો બાવળિયાની પ્રતિક્રિયા
ગુજરાતના આગામી CM કુંવરજીને બનાવવાની માગ પર જાણો બાવળિયાની પ્રતિક્રિયા
સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, જુઓ-CCTV
સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, જુઓ-CCTV
પાક વીમાના વળતર માટે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો
પાક વીમાના વળતર માટે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો
g clip-path="url(#clip0_868_265)">