અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો નહીં અંત, જુઓ Video

અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત નહીં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ બેરિકેટ મુકીને લાવી દેવાયું છે.

અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો નહીં અંત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 8:22 PM

Ahmedabad: ઓવરબ્રિજ બને છે સમસ્યાઓનું સમાધાન કરવા, પરંતુ અમદાવાદના CTM વિસ્તારમાં 45 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો, છતાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત નથી. વળી, સુવિધાને બદલે વેપારીઓ અને વાહનચાલકોની દુવિધા વધી ગઈ છે.

કારણ કે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંચાલનને અભાવે અહીં બેરીકેડ મુકી દેવાયા છે. આમ તો બ્રિજ 2011માં બન્યો, પરંતુ હમણાં સુધી તો રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ ટ્રાફિકનું ભારણ વધ્યું અને BRTSને પણ વળાંક અહીંથી જ લેવો પડે છે. જે મુશ્કેલીનું કારણ બનતું હતું. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ બેરિકેટ મુકીને લાવી દેવાયું. જેથી લોકોને યુ-ટર્ન માટે એક કિલોમીટરથી વધુનું વધારાનું અંતર કાપવું પડે છે. લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે.

આ પણ વાંચો: Ahmedabad Crime: લારી ચાલુ કરવાની ઈર્ષામાં સંબંધી એજ સંબંધી યુવકની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

એક તરફ જનતા પરેશાન છે તો બીજી તરફ ટ્રાફિક DCP કહી રહ્યા છે કે બેરિકેડીંગ માટે તમામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે અને બેરિકેડ મુક્યા બાદ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાનો હલ આવ્યો છે. જો કે હદ તો ત્યારે થાય છે, જ્યારે મેયર પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધી.  તેમણે આ સમસ્યા માટે જવાબદારી સંપૂર્ણપણે ટ્રાફિક પોલીસ પર નાખી દીધી. આ તરફ ટ્રાફિક પોલીસ તરફથી એવી દલીલ છે કે, બ્રિજની ડિઝાઈન બાબતે સંકલન ન કરાતા આ સમસ્યા સર્જાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">