Ahmedabad : ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બંને રેલવે સ્ટેશન વચ્ચે 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા. આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 8:25 PM

અમદાવાદમાં(Ahmedabad) એક ટ્રેન(Train) ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાનો(Overturn)  પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બંને રેલવે સ્ટેશન વચ્ચે 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા. આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસ આરંભી છે, જ્યારે રેલવે પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તેમજ જે વિસ્તાર વચ્ચે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની આસપાસ રેલવે ટ્રેકની સુરક્ષા વ્યવસ્થા વધારવા આવી છે. તેમજ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત રેલવે પોલીસને  આસપાસની ઝાડીઓમાંથી પાટા પરથી દૂર કરવામાં આવેલા એન્કર મળી આવ્યા હતા. તેમજ તેના પગલે સમગ્ર  મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો : Bhavnagar: કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો અંત આવશે, મહાનગરપાલિકાએ આ ઉપાય શોધી કાઢ્યો

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">